Nari Prahar

News Website

આણંદ વોર્ડ 3 ખાતે સેવા પખવાડિયું કાર્યક્રમ અંતર્ગત કુપોષણ બાળકોને થયેલું કીટ નું વિતરણ.

Views: 8
0 0

Read Time:1 Minute, 9 Second

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 75 માં જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે આણંદ શહેર સંગઠન દ્વારા સેવા પખવાડીયું કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કુપોષણ બાળકો ને કિટ નુ વિતરણ કરમસદ-આણંદ મહાનગર વોર્ડ નં 3 માં આવેલ શાળા નં 25 માં શહેર સંગઠન મહામંત્રી રાજુભાઈ પઢીયાર ના હસ્તે શહેર સંગઠન ઉપપ્રમુખ પ્રભાતભાઈ પ્રજાપતિ,શહેર સંગઠન ઉપપ્રમુખ ધર્મેન્દ્ર રાસધારી, પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઇ વહોરા,કાલીલાઈટ,જિલ્લા.ભાજપ.લઘુ. મોરચા.કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા.શકિત કેન્દ્ર પ્રમુખ સાજીદ વહોરા,વિશાલ પરમાર મંત્રી,શાળા આચાર્ય,આંગણવાડી બહેનો વાલીઓ મોટી સંખ્યા માં હાજરી આપી હતી.

(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %