Nari Prahar

News Website

કરમસદ-આણંદ મહાનગર પાલિકા દ્વારા 1કરોડ 28લાખ ના જનભાગીદારી ના કામો નો લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો*

Views: 8
0 0

Read Time:1 Minute, 35 Second

તા.18/09/2025 આણંદ રોયલ પ્લાઝા ખાતે આણંદ શહેર ધારાસભ્ય શ્રી.યોગેશભાઈ પટેલ(બાપજી) ના વરદ હસ્તે જનભાગીદારી અનતર્ગત 1 કરોડ 28 લાખ ઉપરાંત ના કામો નું ખાતમૂહુર્ત યોજાયું આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી સુનીલભાઈ શહેર મહામંત્રીઓ હિરેનભાઈ પટેલ,રાજુભાઈ પઢીયાર,પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઈ વહોરા.કાલીલાઈટ,જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા.કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા પૂર્વશહેર મહામંત્રી સ્વપ્નીલ પટેલ, અમીત ઠાકોરે.પૂર્વ નગરપાલિકા જીગ્નેશ પટેલ, શહેર કેન્દ્ર સંયોજક સાજીદભાઈ વહોરા,શકિત કેન્દ્ર સંયોજક અમરશહીદ વહોરા,રાજેન્દ્ર ઠાકોર,સોહિલ બેગ મિરઝા સેન્ટ્રલ મહોરમ કમીટી,વિશાલ પરમાર ( મંત્રી),લાલાભાઈ કેરોસીન,લાલાભાઈ નંસસડાવાલા,સહેજાદ બાર નંબર,એઝાઝ વહોરા,યાવર ઠાકોર,અનવર બહાદરપુરવાલા,શહેર સંગઠન તથા જિલ્લા ભાજપ સંગઠન હોદેદારોશ્રીઓ તથા મોટી સંખ્યા રહીશોએ હાજર રહ્યા હતા.

(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાલા, આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %