Nari Prahar

News Website

બાયપાસ દહેજ ચોકડી પર ફાયરિંગ. અબ્દુલ કામથી સોસીઅલ વૉરકર એ આપી જન આંદોલન ની ચીમકી.

Views: 96
0 0

Read Time:1 Minute, 1 Second

ભરૂચ

ભરૂચની જંબુસર ચોકડી નજીક એક વ્યક્તિ પર અંગત અદાવતે ફાયરિંગ

એક વ્યક્તિને ગોળી વાગતા સારવાર અર્થે ખસેડાયો

પોલીસ ઘટના સ્થળે પહોંચી

શહીદ નરા પર ભરૂચ બાયપાસ પાસે ફાયરીંગ થતારા ગંભીર રીતે ઘાયલ થતા પટેલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્ય હાલત ગંભીર જાણવા માં આવ્યું છે

જૂની અદાવત ને લય બે ઈસમો બન્યા જાણી દુસ્મન

દહેજ બાયપાસ ચોકડી પર વધતું જતું ખુંખાર ગુંડા તત્વોની દેહસ્ત.. સોશિલ વૉરકાર અબ્દુલ કામથી એ ઇન્ટરવ્યૂ માં કહ્યું કે બાયપાસ ચોકડી પર શાંતિ ભંગ કરી up બિહારી આયા વાસી ગુંડા ગર્દી ચલાવે છે. જો એ બંદ નહિ થઈ તો જન આંદોલન કરશે. મહૉલ બગાડવા પરપ્રસાસન ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %