11 એપ્રિલ 2022ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના કો-ઓર્ડીનેટર ભાવિનીબેન ઠાકર તેમજ ભરૂચ તાલુકાના કિરણબેન જોગીદાસ દ્વારા ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં યોગ સંવાદ યોજવામાં આવ્યો આ યોગ સંવાદનું આયોજન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના હેડ વિશાલભાઇ દોશી દ્વારા કરવામાં આવ્યું હતુ તેઓ ખુદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર છે.વિશાલ દોશી તેમની કોલેજમાં વિદ્યાર્થીઓની સવારે એક કલાક યોગ કરાવે છે અને યોગ માટે જાગૃતિ ફેલાવે છે. ભાવિનીબેન ઠાકર કથા કિરણબેન જોગીદાસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓની યોગ શા માટે કરવો જોઈએ યોગ જીવનમાં સફળ થવા માટે કેવી રીતે ઉપયોગી છે એ અંગેની સમજ આપી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.