સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિ માં અગ્રેસર ભૂમિકા નિભાવનાર નડિયાદ ના ઇકબાલ મેમણ નું જયમહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ ના અધ્યક્ષ મહોદય શ્રી અશોકભાઈ પંડ્યા, પ્રમુખ શ્રી જે ડી પટેલ તથા કન્વીનર શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ટ્રસ્ટ ના દશાબ્દી મહોત્સવ નિમિતે સન્માન કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે નડિયાદ સ્થિત સિનિયર સિટીઝનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.