ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક ના પ્રમુખ તરીકે યુવા નેતા નાહીનભાઈ કાઝી ની નિમણૂંક થતા આણંદ મુસ્લિમ સમાજ વતી આણંદ જિલ્લા લઘુમતી મોરચાના માજી પ્રમુખ શ્રી સિકંદર માસ્તર દ્વારા આ નિમણૂકને આવકારી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વધુમાં સિકંદર ભાઈ માસ્તર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે નાહીન ભાઈ કાજી ખૂબ આગળ વધે અને સમાજ તેમજ દેશ સેવા માં પોતાનું વધુને વધુ યોગદાન આપે એવી આણંદ જિલ્લા મુસ્લિમ સમાજ વતી શુભેચ્છાઓ પાઠવી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.