ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક ના પ્રમુખ તરીકે યુવા નેતા નાહીનભાઈ કાઝી ની નિમણૂંક થતા આણંદ મુસ્લિમ સમાજ વતી આણંદ જિલ્લા લઘુમતી મોરચાના માજી પ્રમુખ શ્રી સિકંદર માસ્તર દ્વારા આ નિમણૂકને આવકારી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વધુમાં સિકંદર ભાઈ માસ્તર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે નાહીન ભાઈ કાજી ખૂબ આગળ વધે અને સમાજ તેમજ દેશ સેવા માં પોતાનું વધુને વધુ યોગદાન આપે એવી આણંદ જિલ્લા મુસ્લિમ સમાજ વતી શુભેચ્છાઓ પાઠવી હતી.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.