Nari Prahar

News Website

હરિ ઓમ ભજન મંડળ નડિયાદ દ્વારા આયોજિત તુલસી વિવાહ નીલકંઠ મહાદેવ નડિયાદ ખાતે સંપન્ન થયો.

Views: 8
0 0

Read Time:1 Minute, 18 Second

શ્રીમતી જ્યોતિબેન નરેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાનેથી લાલજી ( કૃષ્ણ ) નો વરઘોડો નીકળીને નીલકંઠ મહાદેવ આવ્યો .ઘનશ્યામભાઈ અને દેવીબેન પટેલે લાલજી નું હદય ના ઉમળકાથી સ્વાગત કરી કન્યાદાન કર્યું . ફટાકડા ફૂટ્યા અને લગ્ન ગીતો ગવાયા .મામા તરીકે કલ્પેશભાઈ ( પીન્ટુભાઇ ) પટેલ હતા. નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી છાયાબેન કલ્પેશભાઈ પટેલ તેમજ સંજયભાઈ પટેલ અને અજયભાઇ એ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી . તુલસી વિવાહ ને સફળ બનાવવા આયોજક શ્રીમતી રેખાબેન પંડ્યા, પ્રમુખશ્રી સુશીલાબેન, ઉપપ્રમુખ શકુબેન સુરેશભાઈ પટેલ તેમજ હરિઓમ ભજન મંડળની બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી . મોટી સંખ્યામાં ભક્ત જનો હાજર રહ્યા હતા અને ફરારી ભોજન લઈ સૌએ વિદાય લીધી.— ઘનશ્યામ પટેલ ( ખુશ ) કેલગરી , કેનેડા . (રિપોર્ટર,અનવર બહાદરપુરવાલા, આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %