Nari Prahar

News Website

જમિયત ઉલમા એ હિંદ ગુજરાત ના હોદ્દેદારો ની સર્વાનુમતે થયેલી વરણી

Views: 8
0 0

Read Time:1 Minute, 20 Second

તારીખ 30/9/2025 મંગળવાર ના રોજ અંજાર ના જમિયત ચિલ્ડ્રન વિલેજ ખાતે જમિયત ઉલમા એ હિંદ ના જનરલ મેનેજર મૌલાના હકીમુદ્દીન સાહેબ કાસમી ની સદારત માં મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે મૌલાના મોહમ્મદ હસ્સાન કાસમી ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં ગુજરાત જમિયત ના હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી જેમાં જમિયત ઉલમા એ હિંદ ગુજરાત ના સરપરસ્ત ” હઝરત અલ્લામા રફીક સાહેબ બરોડવી “પ્રમુખ પદે “હઝરત મુફતી અહમદ દેવલા સાહેબ” ઉપપ્રમુખ પદે મુફતી અબ્દુલ કુદ્દુસ સાહેબ મુફતી અરશદ મીર સાહેબ , મૌલાના નૂર મોહમ્મદ ગાઝીપૂરી , જનાબ શફી ભાઈ ગુજરાતી જનરલ સેક્રેટરી ” જનાબ પ્રોફેસર અન્સારી સાહેબ “સેક્રેટરી ” મુફતી ઇમરાન બરોડા સાહેબ “તેમજ “અસ્લમ ભાઈ કુરેશી” ખજાનચી તરીકે જનાબ ઇકબાલ ભાઈ ઉસ્માની ની નિમણુંક કરવામાં આવી હતી.

(રિપોર્ટર,અનવર બહાદરપુરવાલા. આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %