માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ઘી પરીએજ હાઇસ્કૂલ,પરીએજનું S.S.C. પરીક્ષામાં ૧૦૦% તથા H.S.C. પરીક્ષામાં ૯૨.૩૧% પરિણામ પ્રાપ્ત થયું છે.જે બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. આ ઝળહળતા પરિણામ ધી પરીએજ એજ્યુકેશન સોસાયટી પરીએજના પ્રમુખશ્રી, ઉપ-પ્રમુખશ્રી,સેક્રેટરીશ્રી અને તમામ સદસ્યો તરફથી શાળાનાં આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીગણને અભિનંદન પાઠવવામાં આવયા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.