Nari Prahar

News Website

જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા લીમડાના રસનું માતરીયા તળાવ પાસે વિતરણ કરવામાં આવ્યું

Views: 55
0 0

Read Time:33 Second

જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ભરૂચ દ્વારા ચૈત્ર મહિનામાં લીમડાના રસનું આરોગ્ય માટે ખૂબ જ મહત્વ હોય તે માટે જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ના પ્રમુખ યોગીતાબેન રણા, સેક્રેટરી બીનાબેન શાહ, ખજાનચી કલ્પનાબેન ચૌહાણ અને બીજા સભ્યો હાજર રહી માતરીયા તળાવ ખાતે લોકોને લીમડાના રસનું રસપાન કરાવ્યું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %