ભરૂચની વટારીયા સુગરે રાજયની 12 ફેકટરીઓમાંથી સૌથી ઓછા શેરડીના ભાવ આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે. આજે ફરી ખેડૂતો આવ્યા ત્યારે પણ નહિ હોવાથી ખેડૂત સભાસદોનો ગુસ્સો આસમાને પોહચી ગયો હતો.હવે સભાસદોએ આ કસ્ટોડિયન કમિટીના રાજીનામાની માંગ કરી ચૂંટણી લાવવા માગ કરી હતી.સભાસદોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 66 હજાર ખાંડના દાગીના ઓછા બન્યા છે જેથી 3 હજાર લેખે તેમાં 19.80 કરોડની ખોટ થઈ ગઈ છે. કસ્ટોડિયન કમીટીએ ગામેગામ ફરીને પારદર્શક વહીવટનાં બણગાં ફૂંકતી હતી.હાર્વેસ્ટર, મજૂરો, બળદગાડા વગેરે પૂરતા પ્રમાણમાં હોવા છતાં કસ્ટોડિયન અધિકારીના વહીવટ કરતા આ કસ્ટડીયન કમિટીએ 13 હજાર ટન શેરડીનું પિલાણ કરેલ છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.