ભરૂચ જિલ્લામાં આવેલા અટાલી ગામના યુવા અને સામાજીક કામમાં અંગ્રેશર રેહનાર એવા ઇન્દ્રજીત સિંહનો આજરોજ જન્મ દિવસ હોઈ તેઓ દ્વારા સ્કૂલના બાળકો અને ગામના બાળકોને ઘરે લઈ જઈ ભોજન કરાવી દરેક બાળકને કંપાસના બોક્સનું વિતરણ કરી અને બાળકોને શિક્ષણ શેત્રે આગળ વધવા અને જો કોઈ બાળક શિક્ષણના સાધનોના ખરીદી શકતા હોય એમને મદદ રૂપ થવાના વચન સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી અને જન્મ દિવસની ઉજવણી ની એક નવી પહેલ કરી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.