Nari Prahar

News Website

ભરૂચના પશુ આમોદ તાલુકામાં પાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું

Views: 96
0 0

Read Time:1 Minute, 22 Second

પશુ પાલન વિભાગ ગુજરાત રાજ્યની અનોખી પહેલ એટલે દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું -1692 જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે.આમોદ તાલુકાના હાલ 20 ગામ માં આ સેવા કાર્યરત છે. જેમાં આમોદ તાલુકામાં બે એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં એક દોરા લોકેશન અને સમની લોકેશન બેજ લોકેશન છે જેમાં દોરા MVD માં ચકલાદ ગામ ઉમેરવામાં આવ્યો છે અને સમની MVD માં સીમરથા ગામ ઉમેરવામાં આવે છે 18/04/2022 થી સીમરથા ગામના સાંકળી લીધું છે.આ સેવા ના શરૂ થવાના આજ રોજ ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉ. રવી રીંકે અને કો ઓર્ડીનેટર યોગેશ દોશીના નિર્દેશન નીચે દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો. કશ્યપ અને ડ્રાઇવર કમ ડ્રેસર જગદીશ થકી સીમરથા ગામમાં પ્રચાર કરવામાં આવ્યો.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %