ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સરકારી શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેમાં સરકારની સૂચના મુજબ ગુરૂવારથી તમામ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બપોરે બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતુું. અંકલેશ્વરની 9 જેટલી નગર પ્રાથમિક શાળાઓમાં 1500 જેટલા બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.