Nari Prahar

News Website

કોરોનાકાળ બાદ ભરૂચ જિલ્લામાં બે વર્ષે મધ્યાહન ભોજન પીરસાયું

Views: 88
0 0

Read Time:39 Second

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સરકારી શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેમાં સરકારની સૂચના મુજબ ગુરૂવારથી તમામ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બપોરે બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતુું. અંકલેશ્વરની 9 જેટલી નગર પ્રાથમિક શાળાઓમાં 1500 જેટલા બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %