ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સરકારી શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેમાં સરકારની સૂચના મુજબ ગુરૂવારથી તમામ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બપોરે બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતુું. અંકલેશ્વરની 9 જેટલી નગર પ્રાથમિક શાળાઓમાં 1500 જેટલા બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.