પત્રકાર વિનોદ દુઆ નું નિધન . તેઓ ઘણા સમયથી બીમાર હતા . વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી . મલ્લિકાએ જણાવ્યું કે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. વિનોદ દુઆએ દૂરદર્શન અને એનડીટીવી ઈન્ડિયામાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમને વર્ષ 1996 માં રામનાથ ગોએન્કા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા .
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.