Nari Prahar

News Website

ભારતીય મીડિયાના પીઢ પત્રકાર વિનોદ દુઆનું નિધન , આવતી કાલે થશે અંતિમ સંસ્કાર…

Views: 90
0 0

Read Time:38 Second

પત્રકાર વિનોદ દુઆ નું નિધન . તેઓ ઘણા સમયથી બીમાર હતા . વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી . મલ્લિકાએ જણાવ્યું કે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. વિનોદ દુઆએ દૂરદર્શન અને એનડીટીવી ઈન્ડિયામાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમને વર્ષ 1996 માં રામનાથ ગોએન્કા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા .

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %