કરજણ તાલુકાના દીવેર ગામના બાઈક ચાલકે ભરૂચના સરદાર બ્રીજ પરથી મોતની છલાંગ લગાવી હતી. ઘટના ત્યારે સામે આવી પસાર થતા વાહનચાલકો તેની મોટર સાઇકલ તેમજ સર સમાન ત્યાં નજરે પડ્યો હતો. જે અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બ્રિજ પર બાઈક, સ્કુલ બેગ, પગરખાં, મોબાઈલ મળી આવ્યો હતો.જે પોલીસ મોબાઈલ વડે યુવાન પરિજનો સંર્પક કર્યો હતો. તેમજ પ્રાથમિક નાવિકો અને ભરૂચ ફાયર ટીમની મદદથી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પ્રથમ તેના પરિવારજનો આવ્યા બાદ ખરેખર તેનો જ સર સમાન છે અને મૃતદેહ મળ્યા બાદ તેની ઓળખ થયા બાદ યુવાન ઓળખ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.