Nari Prahar

News Website

ભરૂચના નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે ગૌચરની જમીનમાં પ્લાન્ટ નાખવામાં આવતાં ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું…

Views: 95
0 0

Read Time:1 Minute, 14 Second

ભરૂચના નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે ગૌચરની જમીનમાં કોરી ક્ર્સર પ્લાન્ટ એલ એન્ડ ટી કંપની દ્વારા નાંખવામાં આવતા ગ્રામજનોએ પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે એલ એન્ડ ટી કંપની દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યો છે જે ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોની ખેતી અને પશુપાલકોને નુકસાનકારક હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે, પ્લાન્ટના કારણે તેમના જીવનું જોખમ છે અને ધૂળની ડમરીઓ તથા ધ્વનિ પ્રદૂષણના કારણે ગંભીર બીમારીનો ભોગ બને તેવી દહેશતના વ્યક્ત કરવામાં આવી છે. સાથે પ્લાન્ટ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %