Views: 93
Read Time:39 Second
કલેકટરે કચેરીએ આવેદન આપવા 100 થી વધુ ગામવસીઓ પહોંચ્યા.
સરપંચ અને તલાટી દ્વારા તળાવ ખોદવા માટે ગેરકાયદેર ઠરાવ કરીને ગામને 35 કરોડનો ચૂનો લગાવ્યા નો આક્ષેપ.
ગામના લોકોએ હિસાબ માંગતા સરપંચ દ્વારા દરેક વખત બહાનું બનવાના આક્ષેપ થયા.
મોટી સનખ્યામાં ભેગા થયેલા કોરોના ને લઈને જોખીમી સાબિત થવાની સમભાવના.
પોલીસે આવેદન આપવા આવેલ તમામ મહિલા પુરુષ ગામવાસીઓનો ડિટેન કર્યા.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.