વેશ્વિક મહામારી ના કારણે ભડીયાદ પીર ના ગાદીપતી બાવુમીયા બાપુ ખાદીમ પરિવાર, કમીટી ના સભ્યો આવી શકયા નથી વરસો થી પરંપરા ચાલે છે વરસો થી મંદિર મા રથ આપવાની પરંપરા તુટે નહી એ માટે ભડીયાદ પીર દરગાહ વતી મોદી સમાજ ના સભ્યો તરફથી આજે મંદિર ના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ નેે સ્મુતિચિનહ અપૅણ કરી કોમી એકતા નો સંદેશ પાઠવી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મા મોદી સમાજ ના અજય મોદી, અતુલ ભાઇ, ફૈઝાન ઘોબી, ચંદ્રેશ ભાઇ, તેજસ ભાઈ, વિશાલ ભાઈ, આશીષ ભાઈ, મિલન વાઘેલા હાજર રહયા હતા.
Average Rating
More Stories
ભરૂચ થી વડોદરા ટ્રેક ઉપર ભરથાણા ટોલ ટેક્ષ પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિશાળ માત્રમાં શોઘી કાઠતી વડોદરા લોકલ ક્રાઇમ બાન્ચ….
ગારિયાધાર ની ઓળખમાં ફેર ના પડ્યો,કારણ એક ખૂંટિયો નગર પાલિકા ના દમ પર જીવી રહ્યો છે..!!
પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો સાથે રક્ષાબંધન નો કાર્યક્રમ.