Nari Prahar

News Website

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડભોઇ એસ.ટી.ડેપો ખાતે શેરી નાટક નું થયેલું આયોજન..

Views: 8
0 0

Read Time:50 Second

આજ રોજ ડભોઇ એસ.ટી. ડેપો ખાતે AMCT નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રિન્સીપાલ સુનિતા વાત્સ્યાયન, તેમજ નર્સિંગ ટ્યુટર હિમાનીબેન,અનિક્ષાબેન, પ્રિયંકા બેન ના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા સ્વછતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી તેમજ સ્વચ્છતા જાળવવા અંગે ના શેરીનાટક નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ત્યાર બાદ સૂત્રોચ્ચાર દ્વારા જાહેર જનતા ને સ્વચ્છતા રાખવા અને સ્વચ્છતા જાળવવા અંગે ની અપીલ કરવામાં આવેલ હતી.

(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %