Nari Prahar

News Website

અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી

Views: 8
0 0

Read Time:37 Second

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આજે સવારે મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર માં અચાનક આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી.માહિતી મળતાં જ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %