Nari Prahar

News Website

ભાજપ આયોજીત અલ્પસંખ્યક મોચાઁ ના આગેવાનો સાથે સામાજીક સંવાદ કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો.

Views: 64
0 0

Read Time:1 Minute, 3 Second


ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજયો હતો.

ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવાયા હતા. સંવાદમાં હાજર લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી સરકારનો સુર વ્યક્ત કર્યો હતો. સંવાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પ્રદેશ લઘુમતી મોરચા મહામંત્રી જૈનુલ અંસારી, ઝહીર કુરેશી, મલંગ પઠાણ, ઇમરાન ભઠ્ઠી, લઘુમતી સમાજ પ્રમુખ ગુલામભાઈ, હનીફભાઈ પતંગ, ઈંદ્રિશભાઈ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %