Nari Prahar

News Website

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા, ઇન્ડિયા ગઠબંધન 300 સીટો મેળવી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Views: 73
0 0

Read Time:1 Minute, 10 Second

આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અંક્લેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિહે ભરૃચ ખાતે ટૂંકા રોકાણ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીત જણાવ્યું હતું કે,ભાજપ અને મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.ગઠ બંધનના પી.એમ.ચહેરાના મુદ્દે નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિ આવશે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો.જ્યારે ભાજપના 400 પારને પણ ઝુમલો કહીં કટાક્ષ પણ કર્યો હતો.જ્યારે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %