મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા 26 મી જાન્યુઆરી નાં પ્રજાસત્તાક દિને હિંદવી સ્વરાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શ્રી છત્રપતિ શિવાજીની મહારાજ ની અશ્વરુઢ પ્રતિમા નું ભૂમિ પૂજન અંકલેશ્વર જી આય ડી સી ખાતે ટ્રાયએન્ગયુલર આઇલેન્ડ જળદર્શન ત્રણ રસ્તા જોગર્સ પાર્ક પાસે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ભૂમિપૂજન ખાતમુરત માટે અંકલેશ્વર નાં ધારા સભ્ય શ્રી ઈશ્વર સિંહ પટેલ તેમજ જી આય ડી સી એસોસિયેશનનાં પ્રમુખ શ જશુભાઇ ચૌધરી તેમજ મંડળ પ્રમુખ નાથુભાઈ દોરિક તેમજ ટ્રસ્ટીગણ સુનીલ ભાઈ નેવે , સંજયભાઈ કોકરે, દિલીપભાઈ પાટિલ, મનોજભાઈ બેલદાર ,અમૃતભાઈ સાળુંકે, યોગેશભાઈ પાટિલ તથા સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિતિ માં સમ્પન્ન કરવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.