અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત ગોમતીપુર પોલીસ સ્ટેશન ” એચ ” ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા Equitas Small Finance Bank , નિધિ સેવા ટ્રસ્ટ , અમદાવાદ મિત્ર પ્રેસ, એપીક ફાઉન્ડેશન અને સર્થીરથ ફાઉન્ડેશન દ્વારા “રખિયાલ ચાર રસ્તા” ખાતે “COVID 19” સંદર્ભે જાગૃતતા અને માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ” એચ ” વિભાગ ટ્રાફિક પોલીસ ના પી.આઇ સાહેબ શ્રી જાડેજા સર અને ટ્રાફીક પોલીસ ના TRB સ્ટાફ દ્વારા માસ્ક અને જાગૃતતા માટે આયોજન સફર બનાવવા માં આવ્યું.
Average Rating
More Stories
Contact Us
આજ રોજ તા.17/09/2020 ના દાણીલીમડા પોલીસ સ્ટેશન SHE TEAM અને NGO’s ના સહયોગ થી જમવાનું વિતરણ કરવામાં આવ્યું..
વાલીયા તાલુકા પરચેઇઝ સેલ યુનિયન નાં ઉપ પ્રમુખ કરમરિયા સામે સહકારી કાયદા કલમ – 76 બી (1) અને 76 બી (2) હેઠર નો જિલ્લા રજીસ્ટાર દ્વારા હુકમ થતાં “સહકારી ક્ષેત્રે ભૂકંપ” સહકારી કાયદો હાથમાં લેવાનું પરીણામ….