=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ= જિલ્લા સુરેન્દ્રનગર તાલુકા દશાડા પાટડી નારણપુરા વિસ્તારમાં ગરીબ લોકો રહેતા તે લોકો મજુરી કામ કરી ને ગુજરાન ચલાવતાં હોય છે ત્યારે જે કોરોના વાયરસ મહામારી ના કારણે આવા સંજોગોમાં આ ગરીબ પરિવારો ના રેશનકાર્ડ બંધ હોવાથી તેમને અનાજ નથી મળતુ તેવા ગરીબ પરિવારોના ઘરે ઘરે જઈને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ની ટિમ દ્રારા આ ગરીબ લોકો ના રેશનકાર્ડ બંધ ૧૫/જોવા મળ્યા તો આવા ગરીબ લોકો ના રેશનકાર્ડ બંધ ની યાદી તૈયાર કરવામાં આવી જેમા ટ્રસ્ટ ના પ્રમુખ સાવડીયા સતિષભાઇ ઠાકોર અને શિહોરા મહેશભાઇ તેમજ જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું
Average Rating
More Stories
Contact Us
આજ રોજ તા.17/09/2020 ના દાણીલીમડા પોલીસ સ્ટેશન SHE TEAM અને NGO’s ના સહયોગ થી જમવાનું વિતરણ કરવામાં આવ્યું..
વાલીયા તાલુકા પરચેઇઝ સેલ યુનિયન નાં ઉપ પ્રમુખ કરમરિયા સામે સહકારી કાયદા કલમ – 76 બી (1) અને 76 બી (2) હેઠર નો જિલ્લા રજીસ્ટાર દ્વારા હુકમ થતાં “સહકારી ક્ષેત્રે ભૂકંપ” સહકારી કાયદો હાથમાં લેવાનું પરીણામ….