Nari Prahar

News Website

કરજણ ખાતે ભરતમુનિ હોલ મા જન આશીર્વાદ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી ઉપસ્થિત હતા…

Views: 92
0 0

Read Time:1 Minute, 36 Second

કરજણ ભરતમુનિ હોલ મા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા જામ્બુવા ચોકડી થી કરજણ તરફથી પ્રયાણ કર્યો હતો તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી, યાત્રા પ્રભારી જનકભાઈ પટેલ, દિપીકાબેન રાઠવા, રૂઠ ઇન્ચાર્જ પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહયા હતે તેઓનું કરજણ -શિનોર ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ શિનોર ના ભૂતપૂર્વ ધારાસભ્ય સતિષભાઈ (નિશાડીયા )પટેલ, કરજણ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચાવડા, કરજણ નગરપાલિકા ના ઉપ પ્રમુખશ્રી જયેશ ભાઈ પટેલ જેવા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા નો મુખ્ય હેતુ પ્રજાનું સ્વાગત, મંદિર દર્શન, દરેક સમાજના આગેવાનોની મુલાકાત, રમતવીરો ને મળવાનું, સાધુ સંતો ની સાથે મુલાકાત લઈ મિટિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. કેન્દ્રીય રેલવે મંત્રી દર્સના બેને દરેક સમાજ ના આગેવાનોએ પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યા હતા.

રિપોર્ટર : તસ્લીમ પીરાંવાલા કરજણ

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %