Nari Prahar

News Website

Uncategorized

0 0
1 min read
આ ધારાસભ્ય એન્જિનિયર છે,બીજા જેમ થમસપ નથી… કોઈ પણ વિસ્તાર હોય,રાજ્ય હોય કે દેશ...
0 0
1 min read

લાઠી તાલુકાના મતીરાળા ગામે કુવામાં કોઈ અજાણ્યા શખ્સની લાશ હોવાની જાણ કરાતા અમરેલી ફાયર બ્રિગેડની ટીમે અહીં દોડી જઈ યુવકની કોહવાયેલી લાશ કુવામાંથી બહાર કાઢી હતી. આ યુવકનું 15 દિવસ પહેલા કુવામાં ડૂબી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે કુવામાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. લાઠી તાલુકાના મતીરાળા ગામે એક વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ વ્યક્તિની લાશ પડી હોવાની અમરેલી પોલીસ કંટ્રોલ રૂમને જાણ થઈ હતી. જેને પગલે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા આ અંગે અમરેલી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર બ્રિગેડ સ્ટાફના કૃષ્ણભાઈ ઓળકિયા, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા, ઋત્વિકભાઈ ભીમાણી અને ચિરાગભાઈ સોની વિગેરે અહીં દોડી ગયા હતા.

આ વ્યક્તિ પંદરેક દિવસ પહેલા કુવામાં ડૂબી ગઈ હતી. જેની બોડી હાલ ઉપરની સપાટીએ...
0 0
1 min read
**—————-* અંકલેશ્વર ખાતે શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં જે. બી. મોદી કેન્સર સેન્ટરની વિવિધ...
0 0
1 min read
ભરુચ એલસીબીએ ભરૂચ શહેરના પીરકાંઠી રોડ ઉપર આવેલ ફોટો સ્ટુડીયોમાંથી ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂના...