Nari Prahar

News Website

ભરૂચની નર્મદા ચોકડી પાસે એસટી બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ ટળી.

Views: 92
0 0

Read Time:52 Second

ભરૂચની નર્મદા ચોકડી પાસે આજે એક એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરી મચી હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ અટકી હતી. ડ્રાઈવર પણ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.ભરૂચની નર્મદા ચોકડી પાસેથી એસટી બસ અંકલેશ્વર ડીઝલ ભરાવવા જઈ રહી હતી. તે સમયે બસમાં અચાનક આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરી ઉતરી જતા બચાવ થયો હતો. બસ ડીઝલ ભરાવવા માટે જઈ રહી હોય કોઈ મુસાફર ન હતા જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %