Views: 87
Read Time:48 Second
અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ ચાર મહાનગરોમાં ૧૫મી ફેબ્રુઆરી સુધી કરફ્યૂ યથાવતરાત્રીના ૧૧ થી સવારે ૬ સુધી કરફ્યુ યથાવતકોરોના સંક્રમણ નિયંત્રણ અને લગ્ન પ્રસંગમાં હવે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની છૂટSOPના નિયમોનો ભંગ કરનારાને સજા થશે
હોલ – હોટેલ – બેંકવેટ હોલ – ઓડિટોરિયમ – કોમ્યૂનિટી હોલ – ટાઉન હોલ – જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોએ સામાજીક – ધાર્મિક – મનોરંજન કે અન્ય સમારોહ – કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.